મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ


SHARE













મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ છે કે, મોરબી મહાપાલિકા હદ વિસ્તારમાં તા.૧૦ અને ૧૧ ના રોજ રોહીદાસ પરામાં (૧૪૦ મી.), વિશીપરા મેઈન રોડ (૯૨૫ મી.), લાતી પ્લોટ શેરી નં.૭ (૪૭૦ મી.), આવાસયોજનાથી પંચાસર રોડ સુધી (૬૨૫ મી.), કેસરબાગ થી એલ.ઈ.કોલેજ (૬૯૨ મી.), નહેરૂ ગેટથી દરબાર ગઢ સુધી (૬૮૬ મી.) અને શ્યામ ગ્લાસથી એસ.પી.રોડ (૩૭૦ મી.) વેટમીક્ષ નાખી રોલીંગ કરવાની કામગીરી હાલે કાર્યરત છે અને ઈલેક્ટ્રીક શાખા દ્વારા ૧૪૮ નવી લાઈટ નાખી તથા ૧૯૦ બંધ લાઈટો ચાલુ કરીને કુલ ૩૩૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.






Latest News