મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ


SHARE











મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ છે કે, મોરબી મહાપાલિકા હદ વિસ્તારમાં તા.૧૦ અને ૧૧ ના રોજ રોહીદાસ પરામાં (૧૪૦ મી.), વિશીપરા મેઈન રોડ (૯૨૫ મી.), લાતી પ્લોટ શેરી નં.૭ (૪૭૦ મી.), આવાસયોજનાથી પંચાસર રોડ સુધી (૬૨૫ મી.), કેસરબાગ થી એલ.ઈ.કોલેજ (૬૯૨ મી.), નહેરૂ ગેટથી દરબાર ગઢ સુધી (૬૮૬ મી.) અને શ્યામ ગ્લાસથી એસ.પી.રોડ (૩૭૦ મી.) વેટમીક્ષ નાખી રોલીંગ કરવાની કામગીરી હાલે કાર્યરત છે અને ઈલેક્ટ્રીક શાખા દ્વારા ૧૪૮ નવી લાઈટ નાખી તથા ૧૯૦ બંધ લાઈટો ચાલુ કરીને કુલ ૩૩૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.






Latest News