મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.તા.૩૦ જૂનના રોજ મોરબી જિલ્લા પોલીસમાંથી વયમર્યાદાના લીધે નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં ટ્રાફિક શાખાના મનુભાઈ રાયધનભાઈ ડાંગર અને માવજીભાઈ સુખાભાઈ ચાવડા, પોલીસ કંટ્રોલ રૂમના પ્રભુભાઈ અવચરભાઈ અઘારા, તાલુકા પોલીસ મથકના ઇન્દ્રવદન એમ.અજમેરી, એસપી કચેરીમાં ફરજ બજાવતા રાવતભાઈ આપાભાઈ લોખીલ તેમજ મોરબી સાયબર ક્રાઇમ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામગોપાલભાઈ શર્માનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.આ તકે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાએલ કાર્યક્રમમાં સૌએ નિવૃત્ત થતા પોસીસ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમના નિરોગી દીર્ધાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.






Latest News