મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર


SHARE















મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર

મોરબીમાં આવેલ સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ અમૃતભાઇ પટેલ તથા મનાલીબેન જોષી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીયા ( મહાદેવગઠ) ગામે લક્ષવીર સિરામિક્સ સોલર પ્લાન્ટ ખાતે ડિરેક્ટર દિપકભાઈ પટેલ તથા અનિલભાઈની હાજરી સાથે ૬૦૦ રોપાનું વાવેતર કરી પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેંટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે ત્યારે આપણે આજે સૌ સંકલ્પ લઈએ અને પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને જીવંત રાખીશું અને ખાસ કરીને વૃક્ષા વાવો, જીવન બચાવો” ના સૂત્રને સાર્થક કરીશું તેવો સંલક્પ કર્યો હતો.






Latest News