મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

આયુષ હોસ્પિટલના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું


SHARE











આયુષ હોસ્પિટલના ગાઇનેક  ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

૪૫ વર્ષીય દર્દી જેને પેટમાં અસહ્ય  દુઃખાવો થતો હતો દર્દી ને જન્મજાત પોલીયો હતો અગાઉ ૨ સિઝેરિયન ડિલીવરી થયેલ છે ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલ માંથી ફરી અને આયુષ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ ત્યાં સોનોગ્રાફી  રીપોર્ટ કરાવતા સામે આવ્યુ કે દર્દીને  કોથળીમાં ગાઠ છે જેની અંદાજીત સાઈઝ 12*10 CM હતી ત્યારબાદ આયુષ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ડૉ.અદિતિ ઝાલાવાડિયા દ્વારા સ્પાઈનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું.આયુષ હોસ્પિટલ ના ગાઇનેક  ડોક્ટરો ડૉ મિલન શિંગાળા , ડૉ રેશ્મા કાપડિયા અને ડૉ ભાવના જોશી દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.1.900 KG ની ગાઠ કાઢી હાલમાં દર્દી સ્વસ્થ છે દર્દી અને તેના પરિવાર દ્વારા  આયુષ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરો નો આભાર  વ્યક્ત કર્યો હતો.






Latest News