મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા


SHARE











મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા

મોરબીમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આવા ઢોરને ડબ્બે પુરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં વધુ 75 ઢોર પકડી ગૌશાળાઓમાં મુક્યા છે. અને તેમાંથી બે ઢોર માલિકીના હતા જેથી તેના માલિકોની પાસેથી 8 હજારનો દંડ વસૂલ કરીને તેના ઢોરને મુક્ત કર્યા હતા. આ ઢોર મોરબીની અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી મનપા દ્વારા ઘાસ વેચાણ ક૨તાં 11 વેપારીને તથા 3 પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે






Latest News