મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન


SHARE











મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે બે ઉદ્યોગકારોના સહયોગથી રાહતદારે ચોપડા અને સ્ટેશનરીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા, સ્કૂલબેગ, કંપાસ બોક્સ વગેરે 40 થી વધુ રાહત દરે આપવામાં આવશે. જેથી તેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે આયોજકે અનુરોધ કર્યો છે.

વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર, મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40 ટકાથી વધુ રાહત દરે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક અઠવાડિયા સુધી એટ્લે કે તા. 25 મે થી તા. 1 જુન સુધી “આશીર્વાદ” શક્તિ પ્લોટ શેરી નંબર-9 , રવાપર રોડ, મોરબી ખાતે સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00 સુધી વિતરણ ચાલુ રહેવાનુ છે જેથી મોરબીની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓમોટી સંખ્યામાં પ્રોજેક્ટનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઇચ્છતી હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ (98982 88777), સુનિલભાઈ કચોરીયા (9408101954) કે મિહિરભાઇ મહેશ્વરી (9426221848)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News