મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ


SHARE







મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ કે જે યુધ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો હતો.તે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ ૨-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી ઓમશાંતિ વિધા સંકુલ, ઉમા રિસોર્ટની સામે, જુના આરટીઓની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી ખાતે રાખેલ છે. તારીખ ૨૪-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી દુર્ગાવાહિનીના વર્ગનું આયોજન મોરબી જીલ્લા ખાતે કરવામાં આવ્યું છે. તો આ વર્ગમાં ૨૪ મે થી ૩૧ મે સુધી દરરોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી 'શાખા દર્શન' કરવા મોરબી ની હિન્દુ ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

મોરબીના સંગીતાબેન સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ
મોરબીના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.૨૩-૫ને શુક્રવારના સાંજે ૫ વાગ્યાથી ૮ વાગ્યા સુધી યોજાયો હતો.રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક ખુબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવેલ સૌનો કુંડારિયા અને ભાટિયા પરિવારે આભાર વ્યકત કર્યો હતો.તેમ નવનિતભાઈ કુંડારિયાએ યાદીમાં જણાવાયું છે.






Latest News