હળવદના માથક ગામે શ્રી શક્તિ ધામ ખાતે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા દશાબ્દિ મહોત્સવ યોજાયો
વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર જવાનોના શૌર્યને વધાવવા તિરંગા યાત્રા યોજાઇ
SHARE








વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર જવાનોના શૌર્યને વધાવવા તિરંગા યાત્રા યોજાઇ
ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. ત્યારે સેન અને સરકારનું મનોબળ મજબૂત બને તે માટે ઠેરઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે તેવાં સમયે માં ભારતીના વીર જવાનોના શૌર્યને વધાવવા માટે વાંકાનેરમાં લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવાં આવ્યું હતું અને વાંકાનેર શહેરનાં મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

