સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવેલ છે ત્યારે સેનાની કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો યાત્રા જોડાયા હતા અને અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે આમ આદમી પાર્ટી અને દેશના યુવાનો ખડેપગે રહેશે. તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહ્યું હતું.






Latest News