મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવેલ છે ત્યારે સેનાની કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો યાત્રા જોડાયા હતા અને અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે આમ આદમી પાર્ટી અને દેશના યુવાનો ખડેપગે રહેશે. તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહ્યું હતું.






Latest News