ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE











હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત

હળવદ તાલુકાનાં કોયબા પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃદદેહને પીએમ માટે ખસેડાયો હતો અને મૃતક મહિલાની ઓળખ માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ મૃતક મહિલા શક્તિનગરમાં રહેતી શ્રમિક મહિલા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાના કોયબા ગામના પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શક્તિનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ (ઉ.૫૫)ની લાશ મળી આવી હતી જેથી પોલીસે તેના મૃતદેહને પીએમમાં ખસેડયો હતો અને આ મહિલા કેનાલના કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું .






Latest News