મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ


SHARE











મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા તેમજ શહેર-તાલુકાના હોદેદારોની એક સામાન્ય બેઠક યોજાઇ હતી જેમાં તમામ હોદેદારોએ હાજરી આપી હતી.સામાન્ય બેઠકમાં બધા હોદેદારોએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા.આગામી સમયમાં સર્વે સમાજ તેમજ રાજપૂત સમાજ માટે શું કામ કરી શકાય તેમજ ઉપરના આદેશોને નિયમાધીન કઇ રીતે કરવા તેમજ સંગઠનને મોરબી સીટી-જિલ્લામાં તેમજ તમામ તાલુકામાં કેવી રીતે મજબૂત બનાવું તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી શહેર-જીલ્લાના તેમજ પાંચેય તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ રાજનસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા સહીત જીલ્લાના તમામ તાલુકાના હોદેદોરો હાજર રહ્યા હતા.






Latest News