મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી શહેર મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ


SHARE











મોરબી શહેર મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ

મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા અને મોરબી શહેર અધ્યક્ષ યશપાલસિંહ રાઠોડ દ્વારા ચર્ચા વિચારણા કરીને મોરબી શહેરની ટીમ જાહેર કરવામાં આવી છે

મિશન નવ ભારતના મોરબી શહેરના પ્રમુખ પદે પહેલા યશપાલસિંહ ભરતસિંહ રાઠોડની વરણી કરાઈ હતી ત્યાર બાદ મહામંત્રી પદે ધ્રુવભાઈ ભુપતભાઈ જારીયા, કનુભાઈ કુંભાભાઈ ભરવાડ અને મયુરભાઈ રમેશચંદ્રભાઈ મહેતા, ઉપ પ્રમુખ પદે કિંજલભાઈ પી. કોટક, દિપકભાઈ પેથાભાઈ વરચન, હાર્દિકસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા અને મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરની વરણી કરેલ છે. જો કે, મંત્રી પદે રાહુલભાઈ હરેશભાઈ સોલંકી, ગૌરવભાઈ હિતેષભાઈ જીલરીયા, અરૂણભાઈ ગણેશભાઈ કુંડારીયા અને વિશ્વજીતભાઈ અશોકભાઈ સુમળની વરણી કરવામાં આવી છે.






Latest News