મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર શહેરી વિસ્તારમાં લૂંટની ઘટના બનેલ હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા ઘણા વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપીની વાંકાનેર સીટી પોલીસે નાગપુરમાંથી ધરપકડ કરેલ છે.

વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં લૂંટની ઘટના બનેલ હતી જે ગુનામાં ઉત્તરપ્રદેશનો રહેવાસી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લા સંડોવાયેલ હતો અને તે આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ આરોપીની છ વર્ષ બાદ મહારાષ્ટ્રના નાગપુરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને નાગપુરથી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લાને પકડ્યો હતો અને તેને વાંકાનેર લઈ આવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News