સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી


SHARE











વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહડી.એસ.જાડેજામાનતા પૂરી કરી

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા)એ તા.૫-૩-૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે “એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી” અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરીને મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ઘરે તા. ૧૬-૨-૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો છે જેથી તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ પર આવ્યા હતા અને ચાદર પોસી કરીને રાજ કુંવરના હકકમાં દુઆઓ માંગી હતી. આ જુનપીર બાવાની દરગાહ પર માનતા પૂરી કરવા આવ્યા હતા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, મહમદ હનીફ અને ખીજડીયા ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.






Latest News