મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ ખાતે કવિ સંમેલન યોજાયું


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ ખાતે કવિ સંમેલન યોજાયું

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ વિશાલ પારેખ, શૈલેષ કાલરીયા તેમજ ડૉ.રેખા  શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને આચાર્ય દંગીભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ કવિગણે બે સત્રમાં પોતાની કવિતા અને ગઝલો રજૂ કરી હતી અને .ડૉ. પ્રા. રામભાઈ વારોતરિયાએ  કાર્યક્રમમાં સંયોજક તરીકેની ભૂમિકા નિભાવી હતી






Latest News