મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી


SHARE











દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી

આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, દેશમાં અમલમાં મૂકવામાં આવેલ નવા ત્રણ કૃષિ કાનૂન પાછા લેવામાં આવશે અને તેઓએ આંદોલન કરતાં ખેડૂતને આંદોલનને પૂરું કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓ પ્રકૃતિક ખેતીને સમર્થન આપવા માટે, એમએસપીને પ્રભાવી કરવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમિટી બનાવવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનિધિ સહિતના લોકોને રાખવામા આવશે અને આ સરકાર કયાં ખેડૂતોના હિતમાં જ કામ કરે છે, કરી રહી છે અને કરતી રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું  






Latest News