મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર આરોપી માંગરોળ તાલુકામાંથી ઝડપાયો


SHARE











રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર આરોપી માંગરોળ તાલુકામાંથી ઝડપાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પરથી છુટેલ અને જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં કેશોદ પોલીસ મથકના હત્યાના ગુનામાં પાકા કામનો આરોપી હમીર રાજાભાઈ બાંભણીયા (65) રહે. કુંભારવાડા ઉમિયા સોસાયટી મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હતો અને તા. 6/1/25  થી 20/1/25 સુધી ૧૪ દિવસની ફર્લો રજા તેને મળી હતી જેથી તેને જેલ મુક્ત કરવામાં આવેલ હતો અને તે 21 જાન્યુઆરીએ જેલ ખાતે આવેલ ન હતો જેથી કરીને તે ફરાર કેદીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં તે આરોપી અજાક ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ ખાતે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને ત્યાંથી પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.






Latest News