મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા આશરે 55 વર્ષના આધેડનું તા. 20/1 ના બપોરના 4:00 વાગ્યા પહેલા કોઇ પણ સમયે ત્રાજપર ચોકડી પુલ નિચે ફુટપાથ પર મોત નીપજયું હતું જેથી તેની લાશનું પોસ્ટ મોર્ટમ મોરબીની સિવિલે કરાવ્યુ હતું અને મૃતક આધેડે આછો બ્લુ કલરનો આખી બાઈનો શર્ટ તથા નિચે આછા ખાખી કલરનું ટ્રાઉસર પહેરેલ છે. તથા મોઢે સફેદ દાઢી હતી જેની હજુ સુધી કોઈ ઓળખ થયેલ નથી માટે લાશની ઓળખ કરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી આવી વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ.એમ.ઝાપડીયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News