મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ


SHARE













હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ

સરકારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોએ તેનો વિરોધ કરીને હળવદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છેકે, રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં 250 નો ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે માટે ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે, કૃષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે તેવા સમયે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેનો ઘાટ સર્જાશે.






Latest News