સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ


SHARE











હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ

સરકારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોએ તેનો વિરોધ કરીને હળવદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છેકે, રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં 250 નો ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે માટે ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે, કૃષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે તેવા સમયે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેનો ઘાટ સર્જાશે.






Latest News