મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે


SHARE











વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પ્રબોધીની એકાદશી નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દરબાર ગઢ પાસે આવેલ હવેલી ખાતે આજરોજ પ્રબોધીની એકાદશી નિમિતે મંડપ દર્શન, રાજભોગ, ઉત્થાપન, ભોગ, શયન દર્શન, રાત્રે 12  કલાકે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, આજરોજ દેવ દિવાળી હોય વૈષ્ણવો ભાવિકો ભાવભેર દર્શન લાભ લઈ રહ્યા છે.






Latest News