મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 


SHARE











મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહીની દ્વારા મોરબી  ઉમા ટાઉનશિપમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દુર્ગાવાહીની હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ ,સાવડી વિવિધ ગામોમાં બેહનો આવી હતી અને તેનોની હાજરીમાં તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી વર્તમાન સમયમાં સનાતન ધર્મપ્રેમીઓ સમક્ષ તુલસી પૂજન કરી એક વિચાર મૂકીને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે તુલસી પૂજન કર્યું હતું.






Latest News