મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી વોડૅ નંબર-૪ માં ભાજપનું સ્નેહ સંમેલન યોજાયુ


SHARE











મોરબી વોડૅ નંબર-૪ માં ભાજપનું સ્નેહ સંમેલન યોજાયુ

મોરબીના વોડૅ નંબર-૪ માં આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા અને મનીષાબેન સોલંકી તેમજ વોડૅ નંબર-૪ ના પ્રમુખ રમેશભાઇ ભરવાડ  દ્વારા ભાજપનું સ્નેહ સંમેલન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી માળીયા વિસ્તારના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાવેશભાઇ કંઝારીયા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જ્યોતિસિંહ જાડેજા, રીષીપભાઇ કૈલા, પંકજભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ રાતડીયા, લાલુભા ઝાલા, હષૅદભાઇ વામજા, કાન્તિલાલ કણસાગરા, મનસુખભાઈ મજેઠીયા, રાધવજીભાઇ વાધાણી, નાથાલાલ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ, જયવંતસિહ જાડેજા, કે.જી. જાડેજા, હરીભાઈ રાતડીયા, સવજીભાઈ અધારા, ભીખાભાઈ સોલંકી, ગોપાલ સોલંકી, રમેશભાઇ સોલંકી, વિક્રમભાઇ ભંખોડીયા, જનકસિંહ ઝાલા, ગોતમભાઇ સોલંકી, નિલેશભાઈ સાગઠીયા સહિતના હાજર રહ્યા હતા અને આ સ્નેહ મિલન કાર્યક્રમનું સંચાલન માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા દ્વારા કરવામાં આવેલ હતું






Latest News