સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન


SHARE











મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર પરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબી ખાતે રોહીદાસ પરા વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિકાસ સમિતિ મોરબીના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યુવાનોએ રક્તદાન કરી ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.






Latest News