મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે


SHARE











મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહેશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તા ૧૧/૧૧ ને ગુરૂવાર ના રોજ સમય બપોરે ૨:૩૦ કલાકે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુની આરટીઓ સામે ખાખરાવાળી માતાજીના મંદિરના પટાંગણમાં સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેશે તેમજ મોરબી જિલ્લાની આસપાસના સમાજના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે તેવુ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે






Latest News