ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો


SHARE











માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો

મોરબી અને અલગ અલગ જિલ્લામાં વસતા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ અલગ અલગ શહેરમાં વસવાટ કરતા તરઘરી ગામના પરમાર પરિવારના લોકો જોડાયા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડીગ્રીડોક્ટર તેમજ અલગ અલગ વિષયમાં વિશેષ ડીગ્રી મેળવનારા કુલ ૩૫ જેટલા યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમમાં પરિવારની દીકરીઓ સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ તકે પરિવારના મોભી અને વડીલોઓની શાલ ઓઢાળી સન્માન કરાયું હતું.






Latest News