ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા  સ્નેહ મિલન કાર્યક્રમમા નવા વર્ષની શુભેચ્છાઓ અભિનંદનની વર્ષા


SHARE











મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા  સ્નેહ મિલન કાર્યક્રમમા નવા વર્ષની શુભેચ્છાઓ અભિનંદનની વર્ષા

મોરબી વકીલમંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમા ન્યાયધીશો સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી.

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિયેશનના પ્રેસિડેન્ટ દીલીપભાઈ અગેચણીયા અને તેમની ટીમ દ્રારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા બાર એશોસિએશન રૂમમા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ મહિડાસાહેબ તેમજ પ્રિન્સિપાલ  ફેમિલી જજ વાનાણી સાહેબ, સેશન્સ જજ પંડયા સાહેબ તથા પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ ઈજનેર સાહેબ તેમજ કાનુની સેવા સતામંડળના જજ પારેખસાહેબ, એડિશનલ ચિફ જજ ખાનસાહેબ- ચંદનાણી સાહેબ તેમજ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ જાડેજાસાહેબ તથા સ્વામીસાહેબ અને સરકારી વકીલ વિજયભાઇ જાની તથા સંજયભાઇ દવે તથા સિંધસાહેબ સહિત સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી અને તમામ ન્યાયધીશોએ ધારાશાસ્ત્રીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમા મોરબી બાર એશોસિયેશનના પ્રમુખ દિલિપભાઈ અગેચણીયા તથા ઉપપ્રમુખ તેજસભાઈ દોશી તથા જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા તથા કારોબારી સભ્ય બ્રિજરાજસિંહ સહિતનાઓએ ન્યાયધીશોને અરસપરસ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.






Latest News