મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના  આત્માના કલ્યાણ  અર્થે ભવ્ય ભાગવત કથા યોજાવાની છે.

આ કથા આગામી તા 4-11 થી શરૂ કરવામાં આવશે અને તા. 10-11 ના રોજ તેની પૂર્ણહુતિ થશે. અને આ કથામાં વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 સુધી રાખવામા આવેલ છે અને કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતના આવશે જેથી ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા લોકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News