મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત


SHARE











મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત

મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં સુર્યમુખી હનુમાનજી મહારાજનું નાનું મંદિર હતું જો કે, તાજેતરમાં આ જ ઉપર ભવ્ય મંદિર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સુર્યમુખી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દાદાનું  શિખરબદ્ધ મંદિર બનાવવાનું છે જેથી કરીને આ કામનું ખાતમુહુર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવ્યું હતું.






Latest News