મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત


SHARE











મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત

મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં સુર્યમુખી હનુમાનજી મહારાજનું નાનું મંદિર હતું જો કે, તાજેતરમાં આ જ ઉપર ભવ્ય મંદિર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સુર્યમુખી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દાદાનું  શિખરબદ્ધ મંદિર બનાવવાનું છે જેથી કરીને આ કામનું ખાતમુહુર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવ્યું હતું.




Latest News