મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો


SHARE











માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો

આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર  વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ  વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા તેમજ હસુભાઇ પંડયા,  ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વાધરવા સ્કુલનાં આચાર્ય તથા સર્વે સ્ટાફ મિત્રો તેમજ ગામનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News