મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો


SHARE











મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો

મોરબીના લખધીરવાસ ગેટ પાસે અવાર નવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોય છે જેથી કરીને ત્યાં યોગ્ય ઢાંકણા મૂકવામાં આવે તેવી વારંવાર રજૂઆત પાલિકામાં કરવામાં આવે છે તેમ છતાં પણ પાલિકા કોઈ યોગ્ય નિરાકરણ કરતી નથી તેવામાં વધુ એક ગૌવંશ ગટરમાં પડ્યું હતું અને તેની જાણ સ્થાનિક લોકોને થતાં જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવેલ છે અને હવે જો ત્યાં યોગ્ય રીતે ઢાંકીને પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લેવામાં નહીં આવે તો સર્વે હિન્દુ  સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હોય છે અને ગટરમાં પડેલા ગૌવંશોને લોકોએ તેની રીતે વ્યવસ્થા કરીને બહાર કાઢવા પડે છે. તેવું સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે.બી. બોરીચાએ જણાવ્યુ છે. 




Latest News