મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ


SHARE











મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ

ભાજપની સદસ્યતા અભિયાનનો દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ભાજપની સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી  જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવીને મોરબી જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જિલ્લાના સરપંચથી લઈને સાંસદ સુધીના ભાજપના કાર્યકરોહોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપની સદસ્યતા મેળવી સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી






Latest News