જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત


SHARE











મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબીના હળવદ રોડ પર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનની પત્નીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે. મૃતક મહિલાનો લગ્નગાળો માત્ર ત્રણ મહિનો હોય, ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના હળવદ રોડ પર નીચીમાંડલ ખાતે આવેલ વેટીકન સિરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા બસંતીબેન મુનસીભાઇ ગુંદીયા (ઉ.વ.રર) એ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ લઇને આવ્યા હતા અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો ત્રણ મહિનો હોય, તેને કયાં કારણોસર અંતિમ પગલુ ભર્યુ છે તે દિશામાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.






Latest News