ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ચોમાસાની શરૂઆતથી જ વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે જેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે જો કે, કામ નહિ કરવામાં આવે તો વેપારી હેરાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી તાલુકામાં નવલખી રોડે આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે હજુ ચોમાસાની શરૂઆત થયેલ છે ત્યાં જ સાથે વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર વીજ ધાંધીયાથી દુકાનદારો હેરાન થાય છે અને આ બાબતે અધિકારીને રજૂઆત પણ કરી છે તો પણ પીપળીયા ચાર રસ્તા  પાસે વીજ ધાંધીયા બંધ થતાં નથી. અને વેપારીઓને તેના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે ત્યારે વીજ લાઇનનું સારી રીતે મેન્ટનેસ કરી વેપારીઓને નિરંતર વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવાની દુકાનદારો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને જો કામ નહીં કરવામાં આવે તો લેખિત અરજી કરવામાં આવશે તેવું દુકાનદારોએ જણાવેલ છે






Latest News