વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે


SHARE











મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-૨ ખાતે આગામી તા. ૧૬ ને રવિવારના રોજ આનંદ ઉદધિ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮: ૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારે પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ સહિતના તમામ હાજર રહેશે તેમજ ફ્લેટ નં ૧૦૨ થી ૧૦૮ અને નં ૨૦૧ થી ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે ત્યારે અંધ બાળાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાશે આ ઉપરાંત ભૂમિદાનમાં ૧ લાખ ઉપરનું દાન આપનાર દાતાઓના સન્માન કરાશે તેવી માહિતી સંસ્થાના સંચાલક હતિમભાઈ રંગવાલા દ્વારા આપવામાં આવેલ છે






Latest News