વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના


SHARE











મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના

મોરબીથી ઘણા લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાંથી બે પિતરાઈ ભાઈઓ ચારધામની યાત્રા બાઈક ઉપર કરવાનો નિર્ણય કરેલ છે અને તેઓ તા. ૮/૫ ના રોજ મોરબીથી રમણીકલાલ લોરિયા અને તેમના પિતરાઈ ભાઈ નારાયણભાઈ સંઘાણી ચારધામની યાત્રા કરવા માટે રવાના થયેલ છે અને તેઓ હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની યાત્રા કરવાના છે આ બંને ભાઈઓ એક મહિનામાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપશે અને અને વધુમાં તેઓની પાસેથી જાણવા મળે છે કે તેઓ માત્ર દર્શન કરવા માટે આ બાઇક યાત્રા ઉપર જઈ રહ્યા છે અને સૌપ્રથમ વખત તેઓ આટલી લાંબી બાઈક યાત્રાએ જઈ રહ્યા છે






Latest News