મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત


SHARE











મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત

ચૂંટણીએ લોકશાહીનો પાયો છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન ખૂબ આવશ્યક છે.આજે મહદ અંશે લોકો મતદાનનું મહત્વ સમજતા થઈ ગયા છે અને મતદાન માટે જાગૃત બની અવશ્ય મતદાન કરી રહ્યા છે. ત્યારે મોરબીના નિરાલી બેન આકાશભાઈ ભૂત મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.તેમણે જણાવ્યું હતું કે હું મોરબીની મતદાર છું. મને જ્યારથી મતદાન મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.ત્યારથી આજ સુધી ક્યારે પણ મતદાન કરવાનું ચૂકી નથી. આજ સુધી આવેલી તમામ ચૂંટણીઓમાં મેં અચૂક પણે મતદાન કર્યું છે અને આગામી સમયમાં પણ અવશ્ય મતદાન કરીશ જ. વધુમાં તેમણે મોરબી વાસીઓને આજ સાંજ સુધીમાં અવશ્ય મતદાન કરવા પણ જણાવ્યું હતું.






Latest News