વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન


SHARE











મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન

સરદારધામ તરફથી વિન્ટેલ સીરેમીક પ્રા. લિ.-વિન્ટેલ ગૃપના વડા કે. જી. કુંડારીયાનું પાટીદાર ઉદ્યોગ રત્નતરીકે GPBS-2024 માં એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કર્યા છે તેને આપવામાં આવે છે ત્યારે મોરબીના કે.જી. કુંડારીયા કે જેમને અગાઉ મોરબી સીરામીક એસો.ના પ્રમુખ તરીકે દેવા આપી હતી અને તેઓના કાર્યકાળ દરમ્યાન વાઈબ્રન્ટ સીરેમીક એક્ઝીબીશન, સીટીમાં સર્વેલેન્સ કેમેરા પોલીસ સાથે રહીને મોરબીના લોકોની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા અને પોલીસ અધિક્ષરની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ગળાની ફાંસ સમાન સી ફોર્મ જેવા જટીલ પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો જેવા સીમાચિહ્ન કામગીરી કરેલ છે જેને મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે પણ યાદ કરે છે.






Latest News