ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ


SHARE











મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ

હાલમાં મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફ દ્વારા પડતર પાશનો ન ઉકેલતા હોવાથી વિરોધ વ્યક્ત કરવા માટે સૂત્રોચાર કરવામાં આવે છે જો કે, વાહનવ્યહાર મંત્રી સાથે આગેવાનોની મિટિંગ કરવામાં આવ્યા બાદ હાલમાં માસ સીએલનો કાર્યક્ર્મ ૧૯/૧૦ સુધી મોકૂફ રાખવામા આવેલ છે

મોરબી એસટી ડેપો કર્મચારી યુનિયનના આગેવાન પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નિગમના ઉપાદયક્ષ અને વહીવટી સંચાલક તેમજ વાહનવ્યહાર મંત્રી વચ્ચે ચર્ચા થયેલ હતી જેમાં વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીકર્મચારીઓના પડતર પ્રશ્નોને સાંભળ્યા હતા અને પ્રશ્નોના નિકાલ માટે સમય આપવા તેમજ માસ સી.એલ.નો હાલ ન કરવા માટે જણાવ્યુ હતુ તેમજ નાણાં મંત્રાલય અને સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ મંત્રી તેમજ જરૂરિયાત પડે તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવું જણાવ્યુ છે જેથી આંદોલન યથાવત રાખીને તા ૮/૧૦ ના રોજ માસ સી.એલ. ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તા ૧૯/૧૦ સુધીમાં જો માંગણીઓનો નિકાલ નહી કરવામાં આવે તો ૨૦.૧૦ ની મધ્ય રાત્રીથી સામુહિક સ્વૈછીક માસ સી.એલ. મૂકીને આંદોલન કરવામાં આવશે






Latest News