મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહેન્દ્રનગર ગામની હદમાં આવેલ જનકપુરી સોસાયટીમાં પીવાના પાણીના ધાંધીયા છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જોઈન્ટ સેક્રેટરી માહિરભાઈ ખુરેશી, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ અને યુવા કાર્યકર ભાવીનભાઈ ફેફર સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે,  આ સોસાયટીના લોકો ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને કલેક્ટર કચેરીએ મોરચો માંડયા હતો આબે એવી રજૂઆત કરી હતી કે, ગટર જેવું દૂષિત પાણી તેઓની સોસાયટીમાં આવે છે જે પીવાની વાત તો દૂર રહી પરંતુ વાપરવા યોગ્ય પણ નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News