મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ઝૂલતા પુલની દુર્ઘટનાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ લોકો આ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી તેવામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પણ આ ઘટનામાં મૃત્યુ થયા છે જેથી કરીને શાળા ખાતે ગીતા પઠન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિરના ચાર વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓના મૃત્યુ થયા છે તેવું સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ પાસેથી જાણવા મળેલ છે






Latest News