મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાના કર્યા ભરપેટ વખાણ


SHARE











રાજકોટમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી ત્યાર પહેલાં સભા સ્થળે પહોંચતા સમયે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને વર્ષ 2017 માં મોરબીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સભા યોજાઇ હતી ત્યારે જાહેરમાં તેની વાનરસેનાના હનુમાન ગણાવ્યા હતા તે કાંતિભાઇ અમૃતિયાના આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભરપેટ વખાણ કર્યા હતા

મોરબીના માજી ધારાસભ્યા કાંતિભાઇ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા ત્યારે તેઓએ "કાંતિલાલ શુ કરે છે મોરબી ?" અને "તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ" તેવુ કહ્યુ હતુ ત્યાર બાદ કાંતિલાલ અમૃતિયાએ નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની યાદગાર ક્ષણોનો આલ્બમ ભેટ આપ્યો હતો અને કાંતિલાલ અમૃતિયા સહિત માત્ર ત્રણ જ આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વાત કરી હતી






Latest News