હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાના કર્યા ભરપેટ વખાણ


SHARE











રાજકોટમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી ત્યાર પહેલાં સભા સ્થળે પહોંચતા સમયે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને વર્ષ 2017 માં મોરબીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સભા યોજાઇ હતી ત્યારે જાહેરમાં તેની વાનરસેનાના હનુમાન ગણાવ્યા હતા તે કાંતિભાઇ અમૃતિયાના આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભરપેટ વખાણ કર્યા હતા

મોરબીના માજી ધારાસભ્યા કાંતિભાઇ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા ત્યારે તેઓએ "કાંતિલાલ શુ કરે છે મોરબી ?" અને "તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ" તેવુ કહ્યુ હતુ ત્યાર બાદ કાંતિલાલ અમૃતિયાએ નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની યાદગાર ક્ષણોનો આલ્બમ ભેટ આપ્યો હતો અને કાંતિલાલ અમૃતિયા સહિત માત્ર ત્રણ જ આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વાત કરી હતી






Latest News