મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં તિરંગા યાત્રા યોજાઇ: સર્વોપરિ શૈક્ષણિક સંકુલ-વાવડીની સરકારી શાળામાં અનોખી ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ઉમા ટાઉનશિપમાં તિરંગા યાત્રા યોજાઇ: સર્વોપરિ શૈક્ષણિક સંકુલ-વાવડીની સરકારી શાળામાં અનોખી ઉજવણી કરાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે મોરબી જિલ્લાના જુદા જુદા સેન્ટરો ઉપર દેશનો તિરંગો લહેરાવીને લોકોએ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે ત્યારે જો વાત કરીએ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની તો ત્યાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્યાં રહેતા લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારની અંદર તિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ યાત્રામાં જોડાયેલા લોકોએ લગાવ્યા હતા આ ઉપરાંત મોરબી નજીક આવેલ સર્વોપરિ શૈક્ષણિક સંકુલ ખાતે પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશે ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો દ્વારા તિરંગા સાથે આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેની માનવ કૃતિ બનાવવામાં આવી હતી આવી જ રીતે જ વાત કરીએ મોરબી નજીકના વાવડી ગામની તો વાવડી ગામે આવેલ સરકારી કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ૭૫ વર્ષ આઝાદીને પૂર્ણ થયા છે ત્યારે તેની માનવ કૃતિ બનાવીને અનેરી રીતે દેશ પ્રત્યેની લાગણી અને ભાવનાઓને પ્રગટ કરી હતી






Latest News