મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલથી કેશ બારી સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરેલ છે.

હાલમાં 31 માર્ચ સુધી મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ખાતે આપેલ દરેક પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આલી છે અને પીજીવીસીએલના ગ્રાહકોને તેમના બાકી વીજ બીલના પૈસા ત્યાં ભરી શકશે જો વીજ બિલના નાણાં સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કપાઈ જશે તેવુ વિજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે






Latest News