ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરનાર યુવતીને કંપનીના કામ સાથે કોઈ લેવાદેવા નથી.


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરનાર યુવતીને કંપનીના કામ સાથે કોઈ લેવાદેવા નથી.
 
મોરબીના બાયપાસ રોડ ઉપર ઉમા રિસોર્ટ પાસે આવેલ જુની આરટીઓ કચેરી પાસે થોડા દિવસો પહેલા યુવતીએ ડેમના પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને પોતાના અંગત કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતુ એવુ યુવતીના પિતાએ જણાવ્યું છે.

મોરબીના મચ્છુ -૩ ડેમમાં ધુબાકો મારીને યુવતીએ આપઘાત કર્યો હતો જેની બોડીને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાથી કાઢવામાં આવી હતી ત્યાર બાદ આપઘાત કરનાર યુવતીનું નામ બિપાશા હરેશભાઇ શાહ (ઉ.૧૯) રહે, મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ પાસે હોવાનું સામે આવ્યું હતું અને મૃતક યુવતી વિવો મોબાઈલ કંપનીના સેલ્સ પ્રમોટર તરીકે નોકરી કરતી હતી અને તેને પોતાના અંગત કારણોસર અંતિમ પગલું ભરી લીધું છે તેવું મૃતક યુવતીના પરિવારજનો અને તેના પિતા હરેશભાઈ શાંતિભાઈ શાહે જણાવ્યુ છે અને આ બાબતને વિવો કંપનીના કામની સાથે કોઈ લેવાદેવા નથી.






Latest News