કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી


SHARE











રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી

મોરબીના જ્યોતિષકાર તેમજ પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રસાર કરનાર શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ સંસ્થાના પદાધિકારી  કે.એ. દુબે, પદ્મેશ આચાર્ય, પંકજ ત્રિવેદી તેમજ ડૉ.અજય ભામ્બીની હાજરીમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લાને મોરબી ડ્રિસ્ટિક ચેરમેન તારીકે નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને ડેઝીગ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબીને ગૌરવ અપાવવા બદલ વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News