વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી


SHARE







રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી

મોરબીના જ્યોતિષકાર તેમજ પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રસાર કરનાર શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ સંસ્થાના પદાધિકારી  કે.એ. દુબે, પદ્મેશ આચાર્ય, પંકજ ત્રિવેદી તેમજ ડૉ.અજય ભામ્બીની હાજરીમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લાને મોરબી ડ્રિસ્ટિક ચેરમેન તારીકે નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને ડેઝીગ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબીને ગૌરવ અપાવવા બદલ વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News