મોરબીના નારણકા ગામે દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચુંટણી જંગ
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે
SHARE
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે
મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની શહેરની ટિમ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ ફરી એક વખત ત્રિશુલ દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટનામા અવસાન થયેલા સૈન્યના જવાનના સંદર્ભમા વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તારીખ:- ૧૨-૧૨-૨૧ અને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.