મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે


SHARE











મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે

મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની શહેરની ટિમ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ ફરી એક વખત ત્રિશુલ દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટનામા અવસાન થયેલા સૈન્યના જવાનના સંદર્ભમા વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તારીખ:- ૧૨-૧૨-૨૧ અને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.




Latest News