હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા


SHARE











મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આજે મનપાની ટીમે દબાણ હટાવની કામગીરી કરી હતી તારે રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 જેટલા હોડીગ્સ હટાવવામાં આવ્યા હતા. અને આવી જ કામગીરી બીજા વિસ્તારમાં પણ ચાલુ જ રહેશે તેવું જાણવા મળેલ છે.

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં રોડની આજુબાજુમાં હોય તેવા દબાણોને દૂર કરવામાં આવતા હતા દરમ્યાન આજે મોરબીના મહેન્દ્રનગર ગામે કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ કરી હતી અને ત્યાર જે દબાણો ધ્યાને આવ્યા હતા તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને મનપાની ટિમ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ પાસે રોડની બન્ને બાજુએથી કુલ મળીને 20 જેટલી કેબિન અને 25 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે.






Latest News