મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા


SHARE













મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આજે મનપાની ટીમે દબાણ હટાવની કામગીરી કરી હતી તારે રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 જેટલા હોડીગ્સ હટાવવામાં આવ્યા હતા. અને આવી જ કામગીરી બીજા વિસ્તારમાં પણ ચાલુ જ રહેશે તેવું જાણવા મળેલ છે.

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં રોડની આજુબાજુમાં હોય તેવા દબાણોને દૂર કરવામાં આવતા હતા દરમ્યાન આજે મોરબીના મહેન્દ્રનગર ગામે કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ કરી હતી અને ત્યાર જે દબાણો ધ્યાને આવ્યા હતા તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને મનપાની ટિમ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ પાસે રોડની બન્ને બાજુએથી કુલ મળીને 20 જેટલી કેબિન અને 25 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે.






Latest News