મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા


SHARE











મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આજે મનપાની ટીમે દબાણ હટાવની કામગીરી કરી હતી તારે રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 જેટલા હોડીગ્સ હટાવવામાં આવ્યા હતા. અને આવી જ કામગીરી બીજા વિસ્તારમાં પણ ચાલુ જ રહેશે તેવું જાણવા મળેલ છે.

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં રોડની આજુબાજુમાં હોય તેવા દબાણોને દૂર કરવામાં આવતા હતા દરમ્યાન આજે મોરબીના મહેન્દ્રનગર ગામે કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ કરી હતી અને ત્યાર જે દબાણો ધ્યાને આવ્યા હતા તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને મનપાની ટિમ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ પાસે રોડની બન્ને બાજુએથી કુલ મળીને 20 જેટલી કેબિન અને 25 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે.






Latest News