મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન


SHARE











મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન

મોરબીમાં આગામી જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે સર્વે હિન્દુ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવાં આવ્યું છે

અખિલબ્રમાંડના નાથ, યશોદાનંદન શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા વિશેષ બેઠક રાખવામાં આવી રહી છે, જેમાં હિન્દુ સમાજ તથા સર્વે હિન્દુ સંગઠનના દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક તા. ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે બેઠક યોજાશે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.






Latest News