વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ
SHARE








વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ
વાંકાનેર તાલુકાના સિંધાવદર સામેના રહીશ ખેડુતપુત્ર ડો. ઈરફાન પરાસરા દ્વારા ગઈકાલે પોતાના બાઈક પર સ્પીલીટીવેલી હિમાચલપ્રદેશની 5000 કી.મી.થી વધુ તેમના બાઈક પર યાત્રાનો પ્રારંભ કરેલ જેને યાર્ડના પુર્વ ચેરમેન શકિલભાઈ પીરઝાદા દ્વારા મોહ મીઠુ કરાવી પ્રસ્થાન કરાવેલ હતું.
આ તકે માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવતી વેળાએ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, ઈમરાનભાઈ મેસાણીયા સહીત કર્મચારીગણ ઉપસ્થિત રહી ડો. ઈરફાન પરાસરાને શુભકામના પાઠવવામાં આવેલ હતા. ડો. ઈરફાન પરાસરાના મો. 98258 82361 પર સગા-સ્નેહીજનો, મીત્રવર્તુળ તથા ગ્રામજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે

