મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી


SHARE











આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.શ્રદ્ધાજંલી પાઠવી

તજટરમાં મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. ની મિટિંગ મળી હતી જેમાં જમ્મુના પહલગામમા જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તે નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના હોદેદારો તેમજ સભ્યોએ મૌન પાળીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી અને આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની મિટિંગમાં ચર્ચા કરવામા આવી હતી.






Latest News